BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
3 days ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
3 days ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
3 days ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
3 days ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
6 days ago
Advertisement

બોટાદમાં તા. ૧૫ જૂને યોજાશે ભવ્ય ભરતીમેળો, ટોયોટા સહિતની મોટી કંપનીઓમાં મળશે નોકરી. જુઓ વિગત અને અપ્લાય કરવાની રીત.

. બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે નોકરી મેળવવાની એક સુવર્ણ તક સામે આવી છે. બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ એક ભવ્ય ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી...

. બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવાનો માટે નોકરી મેળવવાની એક સુવર્ણ તક સામે આવી છે. બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ એક ભવ્ય ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લાના યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી રહે તેવા હેતુથી ઈનચાર્જ રોજગાર અધિકારી એમ. બી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ ભરતીમેળો યોજાવા જઈ રહ્યો છે. આ જોબ ફેરમાં NTTF ટોયોટા કંપની, પરિશ્રમ પ્રાકૃતિક કૃષિ વિકાસ મંડળ અને રાસ બેરીંગ્સ જેવી નામાંકિત કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં ટ્રેઇની, એરિયા મેનેજર અને મશીન ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમેળો તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લાના રાણપુર આઈ.ટી.આઈ. (ITI Ranpur) ખાતે યોજાશે.

જો લાયકાતની વાત કરીએ તો, ૧૮થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. જ્યારે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ધરાવતા યુવાનો આ ભરતીમેળા માટે પાત્ર ગણાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સરકારના સત્તાવાર વેબપોર્ટલ anubandham.gujarat.gov.in પર જઈને જોબસીકર (Jobseeker) તરીકે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પોર્ટલ પર લોગીન કર્યા બાદ જોબફેર મેનુમાં ક્લિક કરીને તમે આ ભરતીમેળામાં ઓનલાઈન ભાગ લઈ શકશો.

Advertisement
Advertisement

આ ભરતીમેળામાં જવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ્સ તેમજ જરૂરી ઓળખકાર્ડ [Aadhaar Redacted] સાથે રાખવાના રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરી શકાશે.

ગુજરાતના આવા જ સાચા અને સત્તાવાર રોજગાર સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો. સોર્સ: ગુજરાત માહિતી વિભાગ.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top