BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
17 hours ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
17 hours ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
19 hours ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
1 day ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
4 days ago
Advertisement

ગીરના ગૌરવ સમાન સિંહોની સુરક્ષા મુદ્દે સરકાર ગંભીર: સિંહ બાળના મોત મામલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મેળવ્યો ઝીણવટભરો ચિતાર.વન વિભાગને આપ્યા કડક આદેશ.

ગીરમા સિંહ બાળના મૃત્યુ અંગે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં: ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, વન વિભાગને આપ્યા આદેશ ગાંધીનગર: ગીર સોમનાથ અને આસપાસના વન વિસ્તારમાં તાજેતરમાં થયેલા સિંહ બાળ (Cubs) ના મૃત્યુની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ...

ગીરમા સિંહ બાળના મૃત્યુ અંગે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં: ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, વન વિભાગને આપ્યા આદેશ

ગાંધીનગર: ગીર સોમનાથ અને આસપાસના વન વિસ્તારમાં તાજેતરમાં થયેલા સિંહ બાળ (Cubs) ના મૃત્યુની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ઘટનાની તલસ્પર્શી વિગતો મેળવી બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સિંહ બાળના મૃત્યુ પાછળના કારણો, વન વિભાગ દ્વારા કરવામાં આવેલી તબીબી તપાસ અને ગીર વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગેની ઊંડી અને તલસ્પર્શી વિગતો મેળવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને સિંહોની સુરક્ષા અને લોકલ ટ્રેકિંગ સિસ્ટમ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

મુખ્યમંત્રીના વન વિભાગને કડક આદેશ: વન્યજીવોની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં થાય. ગીરમાં સિંહો અને સિંહ બાળના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવે અને બીમાર વન્યજીવોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

આગોતરા પગલાં લેવા સૂચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વન વિસ્તારમાં ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારી ન ફેલાય તે માટે અત્યારથી જ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર રાખવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. ગીરના ગૌરવ સમાન સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ બાબતે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top